મોરબી નિવાસી નરભેરામભાઇ હરખજીભાઈ સનારીયાનુ અવસાન

- text


મોરબી : નરભેરામભાઈ હરખજીભાઈ સનારીયા તે જયસુખભાઈ, મુકેશભાઈ તથા હર્ષદભાઈના પિતાનું તારીખ 4/10/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 7/10/2022 ને શુક્રવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ઘુંટુ મુકામે રાખવામા આવ્યું છે.

- text

- text