NewsMorbi મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીએનજી રીક્ષા ચોરાઈ By Hitesh Thakar - 03/10/2022 at 9:51 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી કાંતિનગરમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહિમભાઈ પલેજાની માલિકીની રૂ.85 હજારની કિંમતની રીક્ષા કોઇ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. - text - text