ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી તા. 6ને મંગળવારે પ્રખ્યાત અલખધણી રામામંડળ ભજવાશે. આ ધાર્મિક આયોજનનો લાભ લેવા પડાયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી: શ્રી વ્યાસ પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)નું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ ભુવનમાં ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો....