મોરબીમાં ગુરુવારે શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાશે

- text


મોરબી : શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તા.25ને ગુરુવારના રોજ મહાપ્રસાદ(ભંડારો)રાખેલ છે.સર્વ ભક્તોને મહંત જીગ્નેશપરી બાપુ તરફથી પ્રસાદ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text