મોરબી : શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તા.25ને ગુરુવારના રોજ મહાપ્રસાદ(ભંડારો)રાખેલ છે.સર્વ ભક્તોને મહંત જીગ્નેશપરી બાપુ તરફથી પ્રસાદ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
પવનને કારણે 249 ગામોમાં વીજ પૂરવઠાને અસર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી દરેક જિલ્લાની તાત્કાલિક સમીક્ષા હાથ ધરાઈ
મોરબી : આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ...