મોરબી : ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

- text


મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાઇક સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ઈન્દીરા નગરથી મહેન્દ્રનગર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતું.

આ તકે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા,નટુભાઈ સુરેલા,પંકજભાઇ સીપરા,કિશોરભાઈ વરાણીયા,વીનોદભાઈ સનુરા, સાહિલભાઈ પ્રજાપતિ,બરાજેશભાઈ પરેશા સહિત તમામ આગેવાનો બહોળી સંખ્યામાં બાઇક સાથે રેલીમાં જોડાયા હતાં.

- text

- text