મોરબીના પ્રેમ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રક્ષાબંધન કીટનું વિતરણ કરાયું

- text


 

મોરબી: મોરબીમાં આજરોજ પ્રેમ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રક્ષાબંધનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુરુદેવ KC મહારાજના આશીર્વાદથી ચાલતા મોરબીના પ્રેમ પરિવાર દ્વારા આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ જરૂરિયાતમંદ બાળકોને રાખડી, ચોકલેટ, કંકુ તેમજ ચોખા સહિતની રક્ષાબંધનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી પ્રેમ પરિવારના જયેશભાઈ દેસાઇ તેમજ પિયુષભાઈએ જેહમત ઉઠાવી હતી.

- text

- text