ટંકારાના વાઘગઢ મુકામે આવતીકાલે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


ટંકારા : આવતીકાલ તા.12/6/2022 ને રવિવારના રોજ ટંકારાના વાઘગઢ મુકામે તોરણીયાનુ પ્રખ્યાત રામામંડળ રમાશે.

- text

અમરશીભાઈ પરસોત્તમભાઈ બારૈયા આયોજિત આ રામામંડળ નિહાળવા સર્વે ભાવિકોને જાહેર અનુરોધ કરાયો છે. આ ધર્મોત્સવમાં સામૈયુ સાંજે 5:00 કલાકે તથા ભોજન સમારંભ સાંજે 6:00 કલાકે પટેલ સમાજની વાડી વાઘગઢ ખાતે યોજાશે.

- text