- text
ટંકારા : આવતીકાલ તા.12/6/2022 ને રવિવારના રોજ ટંકારાના વાઘગઢ મુકામે તોરણીયાનુ પ્રખ્યાત રામામંડળ રમાશે.
- text
અમરશીભાઈ પરસોત્તમભાઈ બારૈયા આયોજિત આ રામામંડળ નિહાળવા સર્વે ભાવિકોને જાહેર અનુરોધ કરાયો છે. આ ધર્મોત્સવમાં સામૈયુ સાંજે 5:00 કલાકે તથા ભોજન સમારંભ સાંજે 6:00 કલાકે પટેલ સમાજની વાડી વાઘગઢ ખાતે યોજાશે.
- text