મોરબીના લાલપર નજીક કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ એટ્લાસ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમા રહેતા મુકેશભાઇ નારાયણસિંહ લવસિંહ ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text