ટંકારામાં બાલસરા પરિવારના સુરાપુરા દેભાબાપાનો રવિવારે મહાયજ્ઞ

- text


 

ટંકારા: ટંકારા મુકામે આગામી તારીખ 15/05/2022ને રવિવારના રોજ સુરાપુરા દેભાબાપાનો મહાયજ્ઞ યોજાશે. સમસ્ત બાલસરા પરિવાર આયોજીત આ મહાયજ્ઞનો પ્રારંભ સવારે 7:30 કલાકે, શોભાયાત્રા 9:00 કલાકે, ત્યારબાદ શ્રીફળ હોમ અને બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ આર્ય સમાજ ટંકારા ખાતે યોજાશે. યજ્ઞના આચાર્યપદે દીપકભાઈ પંડ્યા તથા ભુવા હમીરભાઇ બાલસરા ઉપસ્થિત રહેશે.

- text