મોરબીના લગધીરપુર રોડ ઉપર ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સૂઝલોન સિરામીક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહી કામ કરતા પવન મેડા ઉ.22 નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text