વાંકાનેરના વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text