વાંકાનેર : વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...