મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રાજુભાઇ કેશુભાઇ ભલગામડીયાએ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ટુપો ખાઇ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...