મોરબીમાં ભો ટાંકામાં પડી જતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર ઉમીયા નગરમાં રહેતા ચંદ્રીકાબેન રોહિતભાઇ છનીયારા પોતાના ઘરે અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના નવ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે.

- text