રંગપર નિવાસી વસંતબા ભીખુભા ઝાલાનું અવસાન

- text


મોરબી: રંગપર નિવાસી વસંતબા ભીખુભા ઝાલા તે સ્વ.ભીખુભા લાખાજી ઝાલાના પત્નિ,તે દિલુભા, હરુભા,ચંપકસિંહ તથા સજુભાના માતાનું તા.1/2/2022ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું સુંવાળું તા.3/2/2022ને ગુરુવારના રોજ તેમજ ઉત્તરક્રિયા તા.11/2/2022ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાન રંગપર મુકામે રાખી છે.

- text

- text