મોરબી : મોરબીના વાવડીરોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ ઉ.32 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Morbi: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત 19મી જૂનથી ચોમાસુ સિઝન શરૂ થશે. ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં...