મોરબીના આંદરણા ગામે ગૌશાળાની ગાયને સમાધિ અપાઈ

- text


મોરબી : મોરબીના આંદરણા ગામે ગૌશાળાની સંતુ નામની કાંકરેજ ગાય તા.૪ને મંગળવારના રોજ અવસાન પામી હતી.જે આશરે ૩૦ વર્ષની હતી.ગાયને વિધિપૂર્વક તા.૪ના રોજ સાંજે ૬:૪૫ કલાકે સમાધિ આપવામાં આવી હતી.આ સમયે આંદરણા ગૌશાળા મંડળ, રામ-ધૂન-ભજન મંડળ અને આંદરણા ગ્રામ સમસ્ત પરિવાર હાજર રહ્યા હતા.

- text

- text