સિરામીક ફેક્ટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલ સિરામીક ફેક્ટરીની ઓરડીમાં અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલ મેગાટ્રોન સીરામીક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા
નરેશભાઈ દિનેશભાઈ માલવી ઉ.વ. ૨૨ નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text