વાંકાનેરમાં પરિણીતા એક મહિનાથી લાપતા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેતા સોનલબેન ઉ.વ.૨૧ વાળા ગત તા.4 નવેમ્બરના રોજ પોતાના ઘેરથી આશરે ત્રણેક વાગ્યે ઘેરથી કોઇને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયેલ હોય અને શોધખોળ કરવા છતા આજદિન સુધી મળી આવેલ ન હોય ગુમ નીલેષ પીતાંબરભાઇ સોલંકી દ્વારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text