શકત-શનાળા : દક્ષાબેન અમૃતલાલ શ્રીગૌડનું અવસાન

- text


મોરબી : શકત-શનાળા નિવાસી દક્ષાબેન અમૃતલાલ શ્રીગૌડ તે મૃગુની (માહીબેન) આકાશભાઈ નિમાવતના માતા, આકાશભાઈ નિમાવત (ૐ સાઇનાથ ડ્રાઈવિંગ સ્કૂલ) ના સાસુનું તા. ૨૦-૧૧-૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨-૧૧-૨૦૨૧ ને સોમવારે બપોરે ૩ થી ૪ કલાકે તેમજ બેસણું સાંજે ૪ થી ૬ કલાકે ચિત્રકૂટ એપાર્ટમેન્ટ, જ્ઞાનવિહાર સ્કૂલ પાસે, શકત શનાળા ગામ, તા. મોરબી ખાતે રાખેલ છે. (મૃગુની આકાશ નિમાવત મો. 84699 97222, આકાશભાઈ નિમાવત મો. 99041 97985)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text