મોરબી : કસ્તુરબેન જયંતિલાલ ઉઘરેજાનું અવસાન

- text


મોરબી : મુળ હરિપર (કે.) હાલ મોરબી નિવાસી કસ્તુરબેન જયંતિલાલ ઉધરેજા, તે જયંતિલાલ કાળાભાઇ ઉઘરેજા (99139 14808)ના પત્ની તેમજ સાગરભાઈ (99984 64999)ના માતા  નું તા. ૨૯/૦૯/૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૧/૧૦/૨૦૨૧ ને શુકવારે સવારે ૮ થી ૧૦ કલાાકે તેમના નિવાસ સ્થાન હરીપર ખાતે તેમજ મોરબીમાં તા. ૦૨/૧૦/૨૦૨૧ ને શનિવારે બપોરે ૩ થી ૫ કલાકે, મધુવન હોલ, અનિલ પાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. ચતુરભાઈ 99256 65748, કેવિનભાઇ 8141056440, ધર્મેન્દ્રભાઇ 98988 89621, ધરમભાઈ 81417 35572)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text