મોરબી : કુસુમબેન કાનજીભાઈ જોબનપુત્રાનું અવસાન

- text


મોરબી : કુસુમબેન કાનજીભાઈ જોબનપુત્રા (એડવોકેટ) (ઉ.વ.73), તે સ્વ. કાનજીભાઈ મોહનલાલ જોબનપુત્રા (કરાંચીવાળા)ના પુત્રી તેમજ ઘનશ્યામભાઈ (92281 22599) અને દીપકભાઈ 98257 77101)ના બહેન તથા માલવભાઈ (99744 48899)ના ફઈબાનું તા. 01/08/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 2 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે રાખેલ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text