આરતીબેન બીપીનકુમાર દવેનું અવસાન 

- text


મોરબી : મૂળ વિરવાવ હાલ જસાપર (જામકંડોરણા) નિવાસી આરતીબેન બીપીનકુમાર દવે (ઉ.વ. 38), તે કાંતિલાલ દેવશંકર દવેના પુત્રવધુ, બીપીનકુમાર (ધોરાજી ઇરીગેશન)ના ધર્મપત્ની તેમજ દીપકભાઈના નાના ભાઇના પત્નીનું તા. 24/06/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 26/06/2021ને શનિવારે સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન વૈભવ પેટ્રોલ પમ્પની બાજુમાં જસાપર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી તા. 28/06/2021ને સોમવારે ફતેપર (ચણોલ, તા. પડધરી) મુકામે રાખેલ છે.

- text