66 કેવી કાલિકાનગર સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બુધવારે પાવર બંધ રહેશે

- text


મોરબી : 66 કેવી કાલિકાનગર સબ સ્ટેશનનું તા.23 ને બુધવારના રોજ સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે આ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી પાવર બંધ રાખવામાં આવનાર છે. તેમ જેટકોના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text