મોરબી : સન્નીભાઈ અનંતરાય શાહનું અવસાન

- text


મોરબી : સન્નીભાઈ અનંતરાય શાહ (ઉંમર વર્ષ 34), તે સ્વ. અનંતરાય અને ઉર્મિલાબેન (96875 60907)ના પુત્ર તેમજ ચંદ્રેશભાઇ, વિકીભાઈ તથા હેતલબેનના ભાઈનું તારીખ 31/05/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનિક બેસણું તારીખ 03/06/2021ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન રાખેલ છે. (મો. 89803 40041)

- text