મોરબી : કંપની દ્વારા 300થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા

- text


મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ન્યાલકરણ એનર્જી એલએલપી દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડો. કૌશિક આદ્રોજા, પરેશ બરાસરા, નિર્ભય બરાસરા અને બાગુભાઈ રાગીયા દ્વારા 333 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- text