અવસાન નોંધની યાદી : 10 મે (08:25 PM)

- text


મોરબી: કેશવજીભાઇ લાલજીભાઇ વાંસદડીયાનું અવસાન

મોરબી: મૂળ લાલપર હાલ મોરબીવાસી કેશવજીભાઇ લાલજીભાઇ વાંસદડીયા ઉ.વ. 68 તે, હરેશભાઇ કેશવજીભાઇ વાંસદડીયા.(8758113742)ના પિતાનું તારીખ 9ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લોકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. પ્રભુભાઇ રતનજી ભાઇ વાંસદડીયા (9979674016), ઠાકરશીભાઇ અંબારામભાઇ વાંસદડીયા (9825380740),
નરેન્દ્રભાઇ ગણેશભાઇ વાંસદડીયા (9825311926), અરવિંદભાઇ વિરજીભાઇ વાંસદડીયા (9099917004),
ભાવેશભાઇ કાનજીભાઇ વાંસદડીયા (9909877755)

- text


નાના ખીજડીયા : નીતાબેન મહાદેવભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : નાના ખીજડીયા નિવાસી નીતાબેન મહાદેવભાઈ દેત્રોજા (ઉ.વ. 42), તે મહાદેવભાઈના પત્નીનું તા. 10/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (મહાદેવભાઈ 99243 69164, ગૌતમભાઈ 70466 78134, ભગવાનજીભાઈ 99247 34997, બેચરભાઈ 95866 77391)


 

- text