ગોકુળનગર (મકનસર) ગામમાં ત્રણ દિવસમાં 150 લીટર ઉકાળાનું વિતરણ

- text


મોરબી : મોરબીના ગોકૂળનગર ( મકનસર) ગામે કોરોનાને અટકાવવા ગ્રામજનોએ જાતે પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે.

- text

આ સેવાયજ્ઞમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ અમૃતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ, ગામના સાથી મિત્રો સુરેશભાઈ ભિખાભાઈ પ્રજાપતિ, પ્રિતેશભાઈ લાઠીયા, દિપકભાઇ કણસાગરા, અલ્પેશભાઈ નિમાવત, અમરશીભાઈ કણસાગરા, દેવાભાઈ સામંતભાઈ ખાંભલા, પ્રફુલભાઈ બરાસરા તેમજ હરેશભાઈ દવે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text