વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર અપાશે

- text


વાંકાનેર : કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. ત્યારે વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ-જીનપરા દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર અપાશે. આ સેવાનો લાભ મેળવવા માટે ટપુભા જેઠવા (98798 39260), ભીખાભાઇ મકવાણા (92281 57246) અને સુરેશગીરી ગોસ્વામી (99785 45620)નો સંપર્ક કરી શકાશે.

 

- text