રાજપર : કિશોરભાઈ મુળજીભાઈ મારવણીયાનું અવસાન

- text


મોરબી : કિશોરભાઈ મુળજીભાઈ મારવણીયા તે, મુળજીભાઈ ભૂરાભાઈ મારવણીયાના પુત્ર તથા મહાદેવભાઈ ભૂરાભાઈ મારવણીયા (8200049993)ના ભત્રીજા તથા યાજ્ઞિકભાઈ (9978655405)ના પિતા તથા મનસુખભાઇ પરસોત્તમભાઈ મારવણીયા (9925624405), અભયભાઈ મહાદેવભાઈ મારવણીયા (9093422222) અને ઘનશ્યામ નરશીભાઈ મારવણીયાના ભાઈનું તારીખ 9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 12ને સોમવારના રોજ સવારે 8થી 10 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text