મોરબી : વનિતાબેન ઠાકરશીભાઈ ગડારાનું અવસાન

- text


મોરબી : મૂળ જબલપુરના વતની અને હાલ.મોરબી નિવાસી વનિતાબેન ઠાકરશીભાઈ ગડારા તે ઠાકરશીભાઈ માવજીભાઈ ગડારાના ધર્મપત્ની તથા ગૌરવભાઈ, જયદીપભાઈના માતાનું તા.5 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. વશરામભાઈ ગડારા-9979433424, મણીભાઈ ગડારા-9428277391, પ્રભુભાઈ ગડારા-9909987089, ઠાકરશીભાઈ ગડારા-9586615300-9662393599 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text