મોરબી : મુળ લૂંટાવદર નિવાસી નાનજીભાઈ અમરસીભાઈ ઝાલરીયાનું અવસાન

- text


મોરબી : મુળ લૂંટાવદર નિવાસી નાનજી ભાઈ અમરસીભાઈ ઝાલરીયા(ઉ..57) તે વિશાલભાઈ અને નયનભાઈના પિતાનું આજરોજ તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે, પરિવારમાં કોરોનાના કારણે બેસણું રાખેલ નથી. માત્ર ટેલિફોનિક બેસણુ રાખેલ છે. ગોપાલભાઈ શિવાભાઈ -મો. 9377743813, રાજુભાઈ અમરશીભાઈ -મો. 9978191601, કિશોરભાઈ લાલજીભાઈ- મો. 9998652076, વિશાલભાઈ નાનજીભાઈ-મો.9979112662.

- text