મોરબી : ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની 13મીએ સામાન્ય સભા

- text


મોરબી : ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ અને મંત્રી હિમાંશુ વ્યાસની યાદીમાં જણાવાયું છે કે, મંડળની આગામી સામાન્ય સભા તારીખ ૧૩ માર્ચ, ૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે 5 વાગ્યે મંડળનાં કાર્યાલય ખાતે બોલાવેલ છે. તેથી મંડળના તમામ આજીવન સભ્યોએ ખાસ ઉપસ્થિત રહેવું.

- text