મોરબી : મંછાબેન નટવરલાલ ખોખાણીનું અવસાન

- text


 

મોરબી : મંછાબેન નટવરલાલ ખોખાણી ( ઉ.વ.77) તે જીતુભાઇ, પ્રેમલભાઈ, કિરણબેન તથા વર્ષાબેનના માતૃશ્રીનું તા.1ના રોજ અવસાન થયેલ છે.

- text