ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશર તાલીમ સત્રનું આયોજન

- text


મોરબી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાત અંતર્ગત રિફ્રેશર તાલીમ સત્ર ‘યોગ સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 19 ફેબ્રુઆરીને શુક્રવારે બપોરે 02થી 06 દરમ્યાન ટાઉનહોલ, મોરબી નગરપાલિકા પાસે, 15, વસંત પ્લોટ મેઇનરોડ, સરદાર નગર, ગાંધીચોક મોરબી ખાતે આયોજિત આ રિફ્રેશર તાલીમ સત્રમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. યોગ ટ્રેનર બનવા માટે www.gsyb.in પર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

- text

- text