મોરબી : સરસ્વતીબેન હરિલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ સરસ્વતીબેન હરિલાલ પંડ્યા (ગામોટ, ઉં.વ. 88), તે હસમુખભાઈ પંડ્યા, સ્વ.પરેશભાઈ પંડ્યા, સુધાબેન દીપકભાઈ દવે (વાંકાનેર) તથા ઉષાબેન દિનેશભાઈ ભટ્ટ (વડોદરા)ના માતુશ્રી તથા હર્નિષ અને કપિલના દાદીનું તા. 10/02/2021ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 12/02/2021ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. સદગતના પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (હસમુખ પંડ્યા 93748 17520, હર્નિષ પંડ્યા 90331 51523, કપિલ પંડ્યા 90817 74674)

- text

 

 

- text