મોરબી : રામ મંદિર નિર્માણ કાર્ય માટેના રામ રથનું દામજી ભગતના હસ્તે પ્રસ્થાન કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે રામ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છું. અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય માટે નિધિ એકત્રીકરણના કાર્યક્રમની માહિતી માટે રામ રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ ત્રણ દિવસ દામિયાં મોરબી શહેરમાં ફર્યા પછી ગ્રામ્ય વિસ્તારમાં દોડાવવામાં આવશે. તેનો મોરબીના બગથળા ગામથી મહંત દામજી ભગતના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

- text

- text