સરવડ : શાંતાબેન હરજીભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : સરવડ (સરદાર નગર) નિવાસી શાંતાબેન હરજીભાઈ આદ્રોજા (ઉ.વ. 83), તે હરજીભાઈ શીવાભાઈના ધર્મપત્નીનું તા. 18/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. (કાંતિલાલ 81409 17371, નરભેરામભાઈ 99787 35536)

- text

- text