ટંકારા : ઘેટીયા કાનુબેન અમરશીભાઈનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી ઘેટીયા કાનુબેન અમરશીભાઈ (ઉ.વ. 80), તે અમરશીભાઈ વાલજીભાઈના ધર્મપત્નિ અને ઈશ્ર્વરભાઈના માતુશ્રી તથા શૈલેષ ખીમજીભાઈ, જયંતિભાઈ દેવજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈના ભાભુનું તા. 06/01/2021ને બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખેલ છે. ટેલીફોનિક બેસણું ઈશ્ર્વરભાઈ નં. 84698 48585 અથવા પંકજ ગોરધનભાઈ અગોલા નં. 98254 54522 પર રાખેલ છે.

- text

- text