મેઇડ ઇન મોરબી દેશી ઘાણાનું ‘અંજના સિંગતેલ’ આરોગો અને રહો સ્વસ્થ : 100 ટકા શુદ્ધતાની ગેરેન્ટી…

- text


 

ક્વોલિટીવાળી મગફળીમાંથી પિલાણ કરાયેલું તથા કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું નેચરલ સિંગતેલ : જોબવર્ક પણ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને સ્વસ્થ રાખવા હવે મેઇડ ઇન મોરબી દેશી ઘાણાનું ‘અંજના સિંગતેલ’ આવી ગયું છે. જે ખાસ મોરબીની સ્વાસ્થ્યપ્રેમી જનતા માટે તૈયાર કરવામાં આવે છે. આ તેલ ક્વોલિટીવાળી મગફળીમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરાતી નથી. આ તેલ એકદમ નેચરલ જ હોય છે. વધુમાં અહીં જોબ વર્ક પણ કરી આપવામાં આવે છે.

મોરબીના ઘુંટુમાં હાઇસ્કૂલ સામે અંજના મીની ઓઇલ મિલ કાર્યરત છે. જ્યાં મગફળીના પિલાણ તથા ડબલ કાપડ ફિલ્ટર દ્વારા 100 ટકા શુદ્ધ અને સાત્વિક તેલ તૈયાર કરવામાં આવે છે. અહીંનું દેશી ઘાણાનું તેલ ખાવા માટે સૌથી ઉત્તમ છે. કારણકે આ તેલ સામાન્ય તાપમાને અને કુદરતી પ્રક્રિયાથી કાઢવામાં આવે છે. અને તેના લીધે તેલમાં રહેલ મૂળ લાભદાયી મહત્વપૂર્ણ તત્વો, વીટામિન, પ્રોટીન તેમજ મૂળ સુગંધ જળવાઈ રહે છે. આ પ્રકારની કુદરતી પ્રક્રિયાથી તેલ કાઢી અને રોજિંદા જીવનમાં વર્ષોથી આપણા પૂર્વજો ખાવામાં ઉપયોગ કરતા હતા અને સ્વસ્થ હતા. જે અવસર હવે મોરબીવાસીઓને પણ મળ્યો છે.

- text

દેશી ઘાણાનું તેલ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને બ્લડ પ્રેસર, કેન્સર, હદયરોગ જેવા રોગોથી બચી શકાય છે. અંજના મીની ઓઇલ મિલ દ્વારા તેલનું જાતે જ ઉત્પાદન કરીને પેકિંગ કરવામાં આવે છે. સાથે 100 ટકા શુદ્ધતાની ગેરેન્ટી આપવામાં આવે છે. ઉચ્ચ ટેકનોલોજી ધરાવતા ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ દ્વારા પિલાણ થતું હોવાથી શુદ્ધતા તેમજ સ્વાદ જળવાઈ રહે છે. આ તેલ વિટામિન એ તથા ડી ધરાવતું શુદ્ધ અને સાત્વિક તેલ છે. આ તેલ ઉચ્ચ ક્વોલિટીની મગફળીમાંથી બને છે. તે ડબલ ફિલ્ટર થતું હોવાથી અશુદ્ધિઓ બિલકુલ દૂર થાય છે. તેથી તળતી વખતે ધુમાડો થતો નથી. અને લાંબા સમય સુધી તેલની શુદ્ધતા જળવાઈ રહે છે. તેલમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ કે કૃત્રિમ ફ્લેવરની ભેળસેળ થતી ન હોવાથી મગફળીની કુદરતી સુગંધ અને સ્વાદ જળવાઈ રહે છે. અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. વધુ વિગત માટે કે ઓર્ડર માટે 9727512008 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text