મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારોની નિમણુંક

- text


મોરબી : મોરબી શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી રામનારાયણભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં શહેરના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચા, ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ જમનાદાસ રાણપરા અને પકંજભાઈ પ્રાગજીભાઈ બોપલીયા, મંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે, સહમંત્રી તરીકે જીતેન્દ્રભાઈ અજીતસિંહ ચાવડા, આશિષસિંહ અનોપસિંહ જાડેજા, ખજાનચી તરીકે નવીનચંદ્ર શિવલાલ માણેક, બજરંગ દળ સંયોજક તરીકે ચેતનભાઈ ચંદ્રકાન્તભાઈ પાટડીયા, સહસંયોજક તરીકે જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ, મહિલા સંયોજક તરીકે જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહીની સંયોજક તરીકે કિરણબેન ગૌરાંગભાઈ દવે, ધર્માચાર્ય સંયોજક તરીકે નિલેશભાઈ મગનલાલ દેગામા, સત્સંગ સંયોજક તરીકે ગૌરાંગભાઈ વિક્રમભાઈ દવે, પ્રચાર પ્રસાર સંયોજક તરીકે ભાવિકભાઈ હરીશભાઈ ભટ્ટ, સેવા વિભાગ સંયોજક તરીકે ચિરાગભાઈ મુકેશભાઈ ચૌહાણ, ગૌરક્ષક સંયોજક તરીકે કૃષ્પભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ, ગૌ રક્ષક સહ સંયોજક તરીકે કરણભાઈ રાજુભાઇ પરમાર અને સમરસતા સંયોજક તરીકે ચિરાગભાઈ પિયુષભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.

- text