સીંધાવદરના વૃદ્ધનો ઝેરી દવા પીને આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામમાં રહેતા વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

સીંધાવદર ગામમાં રહેતા વીરજીભાઇ પોપટભાઇ વીંજવાડીયા (ઉ.વ. 60)એ ગઈકાલે તા. 16ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text