ચંદ્રપુર ગામમાં કારખાનામાં મજૂરનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં મજુરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ચંદ્રપુર ગામમાં માટી દળવાના કારખનામા મજુરની ઓરડીમાં રહેતા મજુર રમેશભાઇ રાજુભાઇ ચૈહાણ (ઉ.વ. 19, રહે. મુળ કુવા ગામ, તા. પરવાળા, જી અલીગઢ, એમ.પી.)એ ઓરડીમાં ગળાફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text