મોરબી : નુરાની કમિટીએ ઈદ નિમિત્તે બાળકોને ભાવતા ભોજનિયાં કરાવ્યા

- text


મોરબી : મોરબીમાં નુરાની કમિટી – સુન્ની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ-એ-મિલાદુન્નબીના મોકા પર સાંજે અનાથ આશ્રમ વિકાસ વિદ્યાલય વઢવાણ ટ્રસ્ટ સંચાલિત મોરબી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં જઈને બાળકોને ભાવતા ભોજનિયાં કરાવવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ હનીફભાઇ અજમેરી, ઈસુભભાઈ શેખ, સલીમભાઇ અજમેરી, જાવેદ ખાન પઠાણ સહિતના સભ્યોએ ઈદની ઉજવણી અનાથ બાળકો સાથે કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text