મોરબી : મહાદેવભાઇ અરજણભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મહાદેવભાઇ અરજણભાઈ અઘારા (ઉં.વ. 81) તે, અનિલભાઈ, અરવિંદભાઈ અને રાજેશભાઈના પિતાનું તારીખ 08/09/2020ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 10/09/20ને ગુરુવારના રોજ સાંજે 04:00થી 06:00 દરમ્યાન રાખેલ છે. મોબાઈલ નંબર 7359410439, 9428283966 તથા 9879491011 પર સગા-સ્નેહીઓ શોક-સાંત્વના સંદેશ પાઠવી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text