મોરબી : કાશીબેન સુંદરભાઇ છત્રોલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કાશીબેન સુંદરભાઇ છત્રોલા (ઉ.વ. ૮૫), તે ચતુરભાઈ (૯૫૫૮૦ ૦૫૨૨૮) તેમજ નરભેરામભાઇ (૯૮૭૯૯ ૫૪૯૭૬)ના માતાશ્રી તથા અમિતભાઇના દાદીનું તા. ૦૨/૦૯/૨૦૨૦ ના બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકાશે. (અમિતભાઈ છત્રોલા ૯૯૭૮૯ ૭૯૧૯૧)

- text

- text