નવા સાદુળકા : પ્રભાબેન રણછોડભાઈ દસાડીયાનું અવસાન

- text


મોરબી : ગામ નવા સાદુળકાના રહેવાસી પ્રભાબેન રણછોડભાઈ દસાડીયા તે, ગૌતમભાઈ તથા ભરતભાઇ રણછોડભાઇ દસાડીયાના માતાનું તારીખ ૦૨/૦૯/૨૦૨૦ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ ૦૪/૦૯/૨૦૨૦ને શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦થી ૦૬:૦૦ કલાકે સાદુળકા ખાતે રાખેલ છે.

- text

- text