- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
- text
પંચાસીયા ગામમાં રહેતા 30 વર્ષીય મનિષભાઇ પ્રેમજીભાઇ ચૈાહાણએ ગઈકાલે તા. 5ના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- text