મોરબી : નરભેરામભાઈ નાનજીભાઈ ભાડજાનું અવસાન

- text


મોરબી : નરભેરામભાઈ નાનજીભાઈ ભાડજા (ઉ. વ. 54), તે તીર્થભાઈના પિતાશ્રીનું તા. 13/07/2020 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (નાથાભાઈ ભાડજા – 89804 14565, હરખજીભાઈ ભાડજા- 78749 79515, ગણેશભાઈ ભાડજા-98798 79995, જસમતભાઈ ભાડજા-98796 30612)

- text

- text