- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવાપરા ગામમાં રહેતા એક યુવકે માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલ છે.
- text
નવાપરા ગામમાં રહેતા 35 વર્ષીય ભાવેશભાઇ ભીમજીભાઇ પરેચાને માનસિક બીમારીની દવા ચાલુ હોય. જેથી, તેઓએ માનસિક બીમારીથી ગઈકાલે તા. 26ના રોજ પોતાના ઘરે ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે સીટી પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- text