રાજપર : માણેકબેન જીવરાજભાઈ મારવણીયાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી માણેકબેન જીવરાજભાઈ મારવણીયા (ઉ.વ. 90), તે સ્વ. જીવરાજભાઈ જેઠાભાઇ મારવણીયાના ધર્મપત્ની, અરજણભાઈ, વલ્લભભાઈ, રમેશભાઈના માતુશ્રીનું તેમજ ગૌરીબેન, મીનાબેન તથા કંચનબેનના સાસુનું તા. 03/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (અરજણભાઈ 97275 82351, વલ્લભભાઈ 96388 36536, રમેશભાઈ 98797 53881)

- text